Sunday, February 15News That Matters

Author: Admin Admin

ગીર સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         સરકાર દ્વારા આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં છ ગામોમાં આઠમાં તબક્કાના સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  આ કાર્યક્રમમાં સરકારના વિવિધ ૧૩ વિભાગો દ્વારા ૫૬ જેટલી સુવિધાઓ લોકોને ઘરઆંગણે પહોંચાડવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.         ત્યારે આઠમ તબક્કાના સેવસેતું કાર્યક્રમ વેરાવળ તાલુકામાં પ્રાથમિક શાળા ભાલપરા, તાલાળા તાલુકામાં પ્રાથમિક શાળા ચિત્રોડ, સુત્રાપાડા તાલુકામાં પ્રાથમ...
“આઝાદી કા અમૃત મહોત્સવ” માં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા

“આઝાદી કા અમૃત મહોત્સવ” માં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ૪ થી વર્ષગાંઠે વીડિયો કોન્ફરન્સ યોજાઇ દેશના ૧ લાખ થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર “ટેલી કન્સલ્ટિંગ” સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય આરોગ્યમંત્રી  ટેલી-કન્સલ્ટિંગ સેવા દેશમાં આરોગ્યક્ષેત્રે નવીન ક્રાંતિ લાવશે ગુજરાત રાજ્યને ૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના 4 વર્ષ પૂર્ણ થયે દેશના તમામ સેન્ટર પર આવતીકાલે યોગનું આયોજન 18 થી 23 એપ્રિલ દરમિયાન દેશના દરેક તાલુકા સ્તરીય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં હેલ્થ મેળાનું આયોજન...
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નુ સ્વાગત

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નુ સ્વાગત

Travel
હિન્દ ટીવી- ગુજરાતી, સોમનાથ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નુ સ્વાગત તથા સન્માન ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી, જે ડી પરમાર, તથા સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ એ કરેલું હતું.            સોમવાર‌ના પવિત્ર દિવસે ‌પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના પરીવાર સાથે દર્શન પુજન કરતા મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિ એ પરીવાર સાથે ગંગાજળ અભિષેક મહાપૂજા કરી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી‌ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પરીવાર ને સ્મૃતિ ભેટ આપી  ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી અને‌ જે ડી પરમાર તથા સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ એ સન્માન કરેલું હતું...

જિલ્લામાં આજથી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિર યોજાશે

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરીટી એન્ડ ઈટેલીજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી કચ્છ જિલ્લાના સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું જિલ્લામાં અબડાસા તાલુકા પંચાયતમાં તા.૧૨/૪ના, લખપત તાલુકા પંચાયતમાં તા.૧૩/૪ના, માંડવી તાલુકા પંચાયતમાં તા.૧૪/૪, મુન્દ્રા તાલુકા પંચાયતમાં તા.૧૫/૪ના, ભુજ તાલુકા પંચાયતમાં તા.૧૬/૪ના, અંજાર તાલુકા પંચાયતમાં તા.૧૭/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૧૮/૪ના, નખત્રાણા તાલુકા પંચાયતમાં તા.૧૯/૪ના, ભચાઉ તાલુકા પંચાયતમાં તા.૨૦/૪ના, રાપર તાલુકા પંચાયતમાં તા.૨૧/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૨૨/૪ના, અંજાર તાલુકા પંચાયતમાં તા.૨૩/૪ના, મુન્દ્રા તાલુકા પંચાયતમાં તા.૨૪/૪ના, ગાંધીધામ તાલુકા પંચાયતમાં તા.૨૫/૪ના શિબિરનું આયોજન કરેલ છે. સમય સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી રાખેલ છે. ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬ વર્ષની, શૈક્ષણિક લાયકાત ૧૦...

ભાવનગર જીલ્લામાં રહેતા દિવ્યાંગ ખેલાડી માટે સ્પે.ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં ઉપક્રમે ભાવનગર જીલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, બ્લાઈન્ડ, ડેફ તથા સેરેબલ પાલ્સી એમ પાંચ કેટેગરીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ઓ.એચ.(ડેફ)ને એથ્લેટીક્સ તા.૨૦/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, ઓ.એચ. ક્રિકેટને તા.૨૨/૦૪/૨૦૨૨ નાં રોજ પોલીસ પેડક ગ્રાઉન્ડ, યુનિવર્સીટી, ભાવનગર ખાતે, એમ.આર. એથ્લેટીક્સ તા.૨૫/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, માનસિક ક્ષતિગ્રસ્ત વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, બોચી તા.૨૬/૦૪/૨૦૨૨ નાં રોજ મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી ભાવનગર યુનિવર્સીટી ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે તથા બ્લાઈન્ડ ક્રિકેટ, એથ્લેટીક્સ તા.૨૭/૦૪/૨૦૨૨...

આજ રોજ ૧૨મીથી માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ પર ફાયરીંગ પ્રેકટિસ યોજાશે

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભુજ પાસેના ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ પર આગામી તા.૧૨/૪/૨૦૨૨ થી ૧૩/૪/૨૦૨૨ના મેજર, ૪૬ વાયુ રક્ષક રેજીમેન્ટ(૪૬એડી રેજીમેન્ટ અને ૯૯૬ એડી રેજીમેન્ટ ) c/o. ૫૬ એ.પી.ઓના  તાબા હેઠળના ફરજ બજાવતાં તમામ અધિકારી/કર્મચારીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેકટિશ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે....
અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને આરોગ્ય વીડીયો કોન્ફરન્સ યોજાઇ

અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને આરોગ્ય વીડીયો કોન્ફરન્સ યોજાઇ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા બ્લોક હેલ્થ મેળા ૧૬મીએ આવનાર હેલ્થ એન્ડ વેલનેસ ડે (ટેલી મેડિસીન), PM-JAY યોજના અંગે અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કચ્છ-ભુજ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના વડપણ હેઠળ જિલ્લા કચેરી ખાતે સૌ સબંધિત અધિકારીઓ જોડાયા હતા. આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના તાલુકા કક્ષાના આરોગ્ય મેળા અને તેમાં કામગીરીથી સંકળાયેલા વિભાગો આરોગ્ય, સંકલિત બાળ વિકાસ યોજના, શિક્ષણ વિભાગ, ગ્રામસભામાં ગ્રામ પંચાયત દ્વારા અને યુવા વિકાસ અધિકારી દ્વારા યુવાઓમાં આ અંગે જાગૃતિ માટેના પ્રયાસો અને અમલીકરણ, રમતગમત અધિકારી, પ્રશિક્ષણ કેન્દ્રના કોચ મહિલા અને બાળ અધિકારી, માહિતી વિભાગ અને આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવાની થતી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકાર...
ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડનં.૩, ૪, ૮ અને ૧૧ માટેન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડનં.૩, ૪, ૮ અને ૧૧ માટેન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            ભરૂચ નગરપાલિકા કક્ષાના વોર્ડ નં.૩, ૪, ૮ અને ૧૧ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો .આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશભાઇ સુથારવાલા, નગરપાલિકાના ચીફ ઓફીસર દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજથી આઠમા તબકકાના સેવાસેતુના કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા સરકાર પ્રજાને ધ્વાર એ અભિગમ સાથે કાર્યક્રમનું સુદઢ આયોજન જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. આઠમા તબકકા સેવા સેતુના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમ...
ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રવેશ લીધેલ પહેલી બેચની વિધાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ પાઠવી. ભરૂચના મધ્યભાગમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાશ્રમ સંસ્થાની સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રવેશ લીધેલ પહેલી બેચની ૩૦ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ આપી હતી. આ વેળાએ સેવાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોકટર્સ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા....
સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ‘ગાંધી સ્મારક પ્રોજેકટ’નું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી

સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ‘ગાંધી સ્મારક પ્રોજેકટ’નું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            ગુજરાત પ્રવાસન નિગમ લિ.દ્વારા સુરતના ભીમરાડ ગામ ખાતે રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનારા ‘ગાંધી સ્મારક’નું માર્ગ અને મકાન તથા પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ્દહસ્તે ભુમિપુજન સંપન્ન થયું હતું. ભીમરાડગામની ભુમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતાં મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૩૦માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો જેને નાબુદ કરવા માટે ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ થી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાની પૂર્ણાહુતિ ૬ એપ્રિલના રોજ થઈ હતી. દાંડીથી પરત ફરી ૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ પુજ્ય બાપુ સહિત અન્ય સત્યાગ્રહીઓએ ભીમરાડ ગામે આવી સભા સંબોધી હતી. પૂજય બાપુને સાંભળવા માટે આસપાસના વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. બાપુએ સંબોધેલી ઐતિહાસિક સભાને આજના દિવસે ૯૨ વર્ષ પુર્ણ થયા છે. ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને સદ...