Saturday, February 14News That Matters

Big Breaking

કાલાવડના જશાપર ગામમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ

કાલાવડના જશાપર ગામમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ

Big Breaking
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ           કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ગત થોડાં દિવસો અગાઉ એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી આશરે આઠ લાખથી વધુની સોના અને ચાંદીના દાગીનાઓની ચોરીઓ થવા પામી હતી જોકે ગત રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકના પો.કો એવાં જીતેન પાગડાર અને સંજય બલીયાને એક સંયુક્ત બાતમી મળી હતી કે, "જશાપર માં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ગામમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરે છે" અને આ ઈસમને પોલીસ દ્રારા ઝડપી પાડતાં અરુણ ગોરધનભાઈ ચૌહાણ હાલ રહે. હીરપરા સ્કૂલની પાછળ આવેલ ઝૂપડપટ્ટી વાળાઓ પાસેથી ચોરી કરેલ દાગીનાઓ માંથી ૪૫૦૦/- રૂ. કિંમતના ચાંદીના સાંકળા મળી આવતાં પોલીસે વધું પુછપરછ કરતાં અરુણ ચૌહાણએ ગત થોડાં દિવસ અગાઉ જશાપર નાં એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી ચોરીઓ કરવા માટે અન્ય ફરાર પાંચ લોકો એવા દિનેશભાઈ રણજીતભાઇ રાઠોડ, કડકસિંગ, ભીખાભાઈ, ક્રિષ્ણાભાઈ અને અર્જુન તમામ રહે. મહેસાણાનાઓએ મદદગીરી કરી ...
ગીર-સોમનાથ જિલ્લાના છ ગામોની ભીનો -સુકો કચરો એકઠો કરવા માટેની ઇ- રીક્ષાનું પ્રસ્થાન કરવાતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

ગીર-સોમનાથ જિલ્લાના છ ગામોની ભીનો -સુકો કચરો એકઠો કરવા માટેની ઇ- રીક્ષાનું પ્રસ્થાન કરવાતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

Big Breaking
હિન્દ ટીવી - ગુજરાતિ, ગીર-સોમનાથ              સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગીર-સોમનાથના છ ગામોની ભીનો/સુકો કચરો એકઠો કરી તેના નિકાલ કરવા માટે ઇ-રીક્ષાનું પ્રસ્થાન રાજયકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણી કરાવ્યું હતુ. સંપુર્ણ પ્રદુષણમુક્ત અને બેટરી સંચાલિત આ ઇ-રીક્સા બાદલપરા, મેઘપુર, કાજલી, ચોહાણની ખાણ, સોનારીયા અને ઘંટીયા પ્રાસલી ગામે ભીનો અને સુકો કચરો એકઠો કરી અને તેનો યોગ્ય નિકાલ કરાશે.           આ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....