Saturday, February 14News That Matters

Breaking News

ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે વંદે ગુજરાતની ઉજવણીમાં જોવાં મળ્યું અનોખું મહિલા શસક્તિકરણ

ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે વંદે ગુજરાતની ઉજવણીમાં જોવાં મળ્યું અનોખું મહિલા શસક્તિકરણ

Breaking News
હિન્દ ટીવી ગુજરાતી - ભાવનગર  વંદે ગુજરાત યાત્રા તેના આખરી તબક્કામાં છે ત્યારે આજે વંદે ગુજરાત યાત્રામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ જોવાં મળ્યું હતું. આ યાત્રામાં વક્તા, શ્રોતા, લાભાર્થી, લાભ આપનાર, આયોજક તમામ મહિલાઓ હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવાં માટે આજે આ યાત્રા ભાવનગરના ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે પહોંચી ત્યારે યાત્રાનું સામૈયા સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સખી મંડળ, વ્હાલી દિકરી, ગંગા સ્વરૂપા યોજના, સરસ્વતી સાધના યોજના વગેરે જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓનું આર્થિક સાથે સામાજિક સશક્તિકરણ કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે જ આજે વંદે ગુજરાત યાત્રામાં તમામ બાબતોમાં મહિલાઓએ પ્રાધાન્યપૂર્વક કાર્ય કર્યું હતું. લીડર પણ મહિલા અને લાભાર્થી પણ મહિલા એવાં કાર્યક્રમમાં સમગ્રતયા મહિલાઓનું આધિપત્ય જોવા...
કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ ૨૦માંથી ૧૪ ડેમ ઓવરફલો : ૯ હજારથી વધુ હેકટર ખેતીને ફાયદો મળશે

કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ ૨૦માંથી ૧૪ ડેમ ઓવરફલો : ૯ હજારથી વધુ હેકટર ખેતીને ફાયદો મળશે

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છમાં મેઘરાજા મહેરબાન થતાં દસે તાલુકામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજનાના કુલ ૨૦ ડેમમાંથી અત્યારસુધીના સીઝનના વરસાદ થકી ૧૪ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. બાકી રહેતા છ પૈકી પાંચ ડેમમાં ૧૦ થી ૭૦ ટકા પાણીની આવક થઇ છે જયારે બાકી એક ડેમમાં ચાલુ સીઝનમાં નોંધપાત્ર આવક થવાની સંભાવના છે. મેઘરાજાની મહેરબાનીથી જિલ્લામાં ડેમની સારી સ્થિતી બનતા ૧૪ ડેમના કમાન્ડ હેઠળ ૯૦૦૦ હેકટરથી વધુ ખેતીને સિંચાઇનો લાભ મળશે. આમ કચ્છમાં ખરીફ પાક સાથે રવિ સીઝનની ચિંતા ટળતા કિસાનોમાં ખુશીની લહેર ફેલાઇ છે.         કચ્છ જિલ્લામાં ૧૦ તાલુકાના ૧૪ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે ત્યારે અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં અત્યારસુધીના કુલ ૫૫ મી.મી વરસાદના કારણે ૩૩.૯૮ મિલીયન કયુબીક મીટર( એમ.સી.એમ) જળનો સંગ્રહ થઇ શકયો છે જેના થકી ૬૯ ટકા ભરાઇ ગયો છે. જયારે લખપતનો ગોધાતડ ડેમ કુલ ૨૧૦ મી.મી વરસાદના કારણે તથા તાલુકાનો સાનન્ધ્...
કલેકટર પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે ફ્રી પ્રિકોશન ડોઝ રસીકરણનો પ્રારંભ કરાવ્યો

કલેકટર પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે ફ્રી પ્રિકોશન ડોઝ રસીકરણનો પ્રારંભ કરાવ્યો

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          આઝાદીકા અમૃતમહોત્સવ અંતર્ગત આજથી ૭૫ દિવસ સુધી ચાલનારા ૧૮ થી ૫૯ વર્ષની વય જુથ માટેના ફ્રી પ્રિકોશન ડોઝનો પ્રારંભ કલેકટર પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજથી રાજયમાં પ્રારંભ કોવીડ-૧૯ના ફ્રી પ્રિકોશન ડોઝ સહિત અન્ય રસીનો તમામ જિલ્લાવાસીઓએ લાભ લેવો. જિલ્લામાં આજે ૨૬ સ્થળોએ શરુઆત કરાઈ છે. આ રસી વિનામૂલ્યે મળશે તે લઇને કોરોનાને હરાવવામાં અગમચેતી વાપરીએ સ્વસ્થ રહીએ. વિકાસ અધિકારી ભવ્ય વર્માએ આ તકે જણાવ્યું હતું કે, જિલ્લાની દરેક (પીએચસી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને યુપીએચસી- અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે કોવીશીલ્ડ, કોવેકસીન અને કોર્બેવેકસ મળી શકશે. પાત્રતા ધરાવતા દરેકે આ વેકસીન લેવી તેવો તેમણે અનુરોધ કર્યો હતો. અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર.ફુલમાલીએ જણાવ્યું ...
અનુસૂચિમાં જણાવેલ કચ્છનાં ૫ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને વાહન ટોલનાકું પસાર કરવા જિલ્લા કલેકટરનું જાહેરનામું

અનુસૂચિમાં જણાવેલ કચ્છનાં ૫ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને વાહન ટોલનાકું પસાર કરવા જિલ્લા કલેકટરનું જાહેરનામું

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી,  ભુજ રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા.મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં- જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. અનુસૂચિમાં જણાવેલ ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલ છે. આ ગામોના લોકો કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વા...
ગીર સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         સરકાર દ્વારા આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં છ ગામોમાં આઠમાં તબક્કાના સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  આ કાર્યક્રમમાં સરકારના વિવિધ ૧૩ વિભાગો દ્વારા ૫૬ જેટલી સુવિધાઓ લોકોને ઘરઆંગણે પહોંચાડવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.         ત્યારે આઠમ તબક્કાના સેવસેતું કાર્યક્રમ વેરાવળ તાલુકામાં પ્રાથમિક શાળા ભાલપરા, તાલાળા તાલુકામાં પ્રાથમિક શાળા ચિત્રોડ, સુત્રાપાડા તાલુકામાં પ્રાથમ...

આજ રોજ ૧૨મીથી માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ પર ફાયરીંગ પ્રેકટિસ યોજાશે

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભુજ પાસેના ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ પર આગામી તા.૧૨/૪/૨૦૨૨ થી ૧૩/૪/૨૦૨૨ના મેજર, ૪૬ વાયુ રક્ષક રેજીમેન્ટ(૪૬એડી રેજીમેન્ટ અને ૯૯૬ એડી રેજીમેન્ટ ) c/o. ૫૬ એ.પી.ઓના  તાબા હેઠળના ફરજ બજાવતાં તમામ અધિકારી/કર્મચારીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેકટિશ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે....
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, સિદસર  મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી  વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે મુખ્યમંત્રીની ૧.૫૦ લાખ હિમોગ્લોબીન પીલ્સથી તુલા કરી ઉમિયાધામની સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે ૧૮.ર૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
Dengue Cases On Rise: Here’s What You Can Do To Protect Yourself

Dengue Cases On Rise: Here’s What You Can Do To Protect Yourself

Breaking News, Health
Dengue is a mosquito-borne viral disease occurring in tropical and subtropical areas. Dengue is a mosquito-borne disease that spreads through mosquito bites. In India, a sharp rise in dengue cases is reported every year during monsoon. The humid weather and rainwater collected at different spots promote mosquito breeding. Symptoms of dengue usually begin four to six days after the infection. Sudden high fever, headaches, joint pain, pain behind the eyes, vomiting and rash are common symptoms of dengue. As dengue cases are on a rise in different parts of the country, here are some preventive methods you should follow to lower your risk of getting infected. Dengue fever prevention: Follow these prevention steps 1. Dispose solid waste properly. Remove any artificial man-mad...
Gujarat Government Slams Rahul Gandhi’s “Baseless” Claim Of 3 Lakh Covid Deaths

Gujarat Government Slams Rahul Gandhi’s “Baseless” Claim Of 3 Lakh Covid Deaths

Breaking News, National, Politics
"Rahul Gandhi's allegation that 3 lakh people have lost their lives due to coronavirus in Gujarat is baseless and unfounded. We condemn such attempts to malign Gujarat. This is being done by the Congress as part of their agenda to incite people and create panic," Gujarat minister Jitu Vaghani said. Rahul Gandhi claimed 3 lakh people have died due to Covid in Gujarat as against official tally of 10,092. Ahmedabad:  The BJP government in Gujarat on Wednesday strongly refuted Congress leader Rahul Gandhi's claim that nearly 3 lakh people have died due to COVID-19 so far as against the official tally of around 10,000 and dubbed his remark as an attempt to misguide people and malign the state. A Gujarat minister challenged Rahul Gandhi to take a similar stand on states where the C...
The cold will shake

The cold will shake

Breaking News, National
The cold will shake:In Gujarat, December and January will be very cold, in two days the temperature in Gandhinagar dropped by 7 degrees Ahmedabad is expected to have an average minimum temperature of 15 to 17 degrees for the next 3 days. Gujarat is currently experiencing a double season of cold and heat during the day. According to the meteorological department, the minimum temperature in North Gujarat, Saurashtra and Kutch will drop to 4 degrees Celsius in the next two days. The average minimum temperature is expected to be between 15 to 17 degrees in Ahmedabad for the next 3 days. Elsewhere in the state, however, cold spells may be on the rise. In Gandhinagar, the temperature dropped by 7 degrees in two days. In the month of November, the cold snap has increased in Gandhina...