Saturday, February 14News That Matters

ગીર-સોમનાથ જિલ્લાના છ ગામોની ભીનો -સુકો કચરો એકઠો કરવા માટેની ઇ- રીક્ષાનું પ્રસ્થાન કરવાતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

હિન્દ ટીવી – ગુજરાતિ, ગીર-સોમનાથ

             સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગીર-સોમનાથના છ ગામોની ભીનો/સુકો કચરો એકઠો કરી તેના નિકાલ કરવા માટે ઇ-રીક્ષાનું પ્રસ્થાન રાજયકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણી કરાવ્યું હતુ. સંપુર્ણ પ્રદુષણમુક્ત અને બેટરી સંચાલિત આ ઇ-રીક્સા બાદલપરામેઘપુરકાજલીચોહાણની ખાણસોનારીયા અને ઘંટીયા પ્રાસલી ગામે ભીનો અને સુકો કચરો એકઠો કરી અને તેનો યોગ્ય નિકાલ કરાશે.

 

        આ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરારજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાજિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઇ પરમારજિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલજિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાજિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *