Sunday, February 15News That Matters

Author: Admin Admin

બાળકોમાં સંસ્કારોનું સિંચન તથા ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોની છે – ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય

બાળકોમાં સંસ્કારોનું સિંચન તથા ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોની છે – ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય

Technology
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         વડાપ્રધાન અને મુખ્યમંત્રી દેશનું ભાવિ સશક્ત બને તે માટે પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે જ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે એક પણ બાળક પ્રવેશ વગર રહી ન જાય તેમજ બાળકોમાં સંસ્કાર અને ચારિત્ર્યનું યોગ્ય નિર્માણ થાય એ જોવાની જવાબદારી શિક્ષકોની છે એવું ભુજ તાલુકાના મિરઝાપરની બે તથા સુખપરની ત્રણ શાળાના ૧૮૯ બાળકો તથા બંને ગામના ૬૦ આંગણવાડીના ભુલકાઓને  શાળા પ્રવેશોત્સવ કરાવતા સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.         મીરઝાપર કન્યાશાળામાં ૪૦ બાળકો, કુમારશાળામાં ૩૫ તથા આંગણવાડીમાં ૪૭ ભુલકા તથા સુખપર ગામની સરકારી કન્યા શાળા.૨માં ૪૯, કુમાર શાળા નં.૨માં ૪૫, કન્યા શાળા નં.૧માં ૨૦ તથા આંગણવાડીમાં ૧૩ બાળકોએ વિધાનસભા અધ્યક્ષાના હસ્તે મીઠુ મોઢું કરીને વાજતેગાજતે પ્રવેશ મેળવ્યો હતો. આ તકે અધ્યક્...
ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના લાભાર્થીઓને ઈ-ગૃહ પ્રવેશ કરાવતા પાણી પુરવઠા મંત્રી

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના લાભાર્થીઓને ઈ-ગૃહ પ્રવેશ કરાવતા પાણી પુરવઠા મંત્રી

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા         વડોદરા ખાતે યોજાયેલા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો જેની સાથોસાથ વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા(રાજ્યકક્ષા) તથા કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો)ના મંત્રી જીતુભાઈ ચૌધરીએ વલસાડ ખાતેના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે રૂ.૧૦૬.૭૨ કરોડના ખર્ચે નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવતા જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘરવિહોણા તથા કાચા ઘર ધરાવતા પરિવારોને પાકું મકાન આપવાની પરિકલ્પના કરી હતી. જેને ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો સરકાર ભરપૂર પ્રયત્ન કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ...
રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કપરાડા     કપરાડા - ધરમપુર તાલકાના સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા યુવાનોને પુસ્તકો લાયબ્રેરીમાંથી જ મળી રહે તે માટેના પુસ્તકોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથોસાથ સામાન્ય વાચક તેમજ સીનીયર સીટીઝનોને વિવિધ વિષયના પુસ્તકોનો પણ લાભ મળી રહેશે.એમ કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનાર લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરતા રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો દાખલો આપતા જણાવ્યું હતું કે, તેઓ જયારે વિસ્તારક હતા ત્યારથી જ ખભે રાખેલ થેલામાં બે - ત્રણ પુસ્તકો રાખતા અને તેનું વાંચન થઈ જાય એટલે બીજા નવા પુસ્તકો થેલામાં મૂકતા. આમ તેઓએ વાંચનથી તેમના જ્ઞાનમાં વધારો કર્યો છે. ૧૫ માં નાણાંપંચ અંતર્ગત રૂ. ૯૦ લાખના ખર્ચે બનનારી લાયબ્રેરીના મકાન બાબતે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આમાં રૂ. ૬૦ લાખ સ્ટેમ્પ ડ્યુટીની અને રૂ. ૩૦ લાખ...
યોગ : વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ  આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

યોગ : વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી  મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે : ૭૫૦૦ લોકો સહભાગી થશે  યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૭૫૦થી વધુ યોગ કોચ અને ૬૦,૦૦૦થી વધુ યોગ ટ્રેનર તૈયાર કરાયા ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે લોકોને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જોડે છે. ભારત આદિકાળથી જ યોગગુરૂ રહ્યો છે. ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની છે. ભારત હંમેશા વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર - પ્રસાર કરી રહ્યું છે. આ પ્રચાર - પ્રસાર ત્યારે લેખે લાગ્ય...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ • રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)જય જલારામ ઘૂઘરા (૨)પિતૃકૃપા કોલ્ડ્રિંક્સ (૩)યોગી એન્ટરપ્રાઇઝ (૪)વિક્રમ પ્રોવિઝન સ્ટોર (૦૫)આદર્શ પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ચોરસિયા સમોસા (૦૭)માધવ કોલ્ડ્રિંક્સ (૦૮)તુલસી પાન (૦૯)સમ્રાટ લાઈવ પફ (૧૦)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર (૧૧)દ્વારકાધીશ પાન સેન્ટર (૧૨)દ્વારકાધીશ ટી સ્ટોલ (૧૩)ગોકુળ ગાંઠિયા (૧૪)જય ગોપાલ જનરલ સ્ટોર (૧૫)પિતૃકૃપા જનરલ સ્ટોર (૧૬)રામનાથ પાન (૧૭)અરમાન પ્રોવિઝન સ્ટોર (૧૮)ખોડિયાર પાન (૧૯)આજી સુપર માર્કેટ (૨૦)પિતૃ કોલ...
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસના અનુસંધાને કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસના અનુસંધાને કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ ‘Yoga for Humanity’ એટલે કે ‘માનવતા માટે યોગ’ની થીમ પર આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ યોગ સપ્તાહના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ તેમજ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દબદબાભેર કાર્યક્રમની શરુઆત થઈ હતી. જેમાં શિશુ સંજીવની પોષાહાર તેમજ ગોબર ગેસ સ્લરી આધારિત ખાતરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તેમજ સર્વે મહાનુભાવો અને ખેડૂતોએ યોગ કર્યા હતાં તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂકબધીર યુવક અપૂર્વ ઓમ ચૌહાણે ૨૧ સૂર્યનમસ્કાર કરી ઉપસ્થિત સર્વેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું "...
કલેકટર પ્રવિણા ડી. કે. દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર)ખાતે નવા જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

કલેકટર પ્રવિણા ડી. કે. દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર)ખાતે નવા જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કલેકટર પ્રવિણા ડી .કે દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર) ખાતે નવા અલગ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. પ્રજાજનો માટે સેવારત કરાયેલા જનસેવા કેન્દ્રના પ્રારંભથી ભુજ શહેર ,સુખપર, માધાપર અને મીરઝાપરના નાગરિકોને સરકારની વન ડે સર્વિસ જેવાં કે સોગંદનામા, આવકના દાખલા કે અન્ય દાખલાઓની સેવા મામલતદાર કચેરી ભુજ શહેરથી સુવિધા મેળવી શકશે. જેનાથી પ્રજાના નાણાં અને સમયનો બચાવ થશે અને જરૂરી પ્રમાણપત્રો મળતા નાગરિકોના કામો ઝડપભેર પૂર્ણ થશે. દરેક નાગરિકોની સેવા માટે તત્પર એવા જનસેવા કેન્દ્રો પરથી આધાર ,રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બિન ખેતી વગેરે જેવાં વિવિધ પ્રમાણપત્રો પણ મળશે. મામલતદાર કચેરી ભૂજ ગ્રામ્ય ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત છે જયારે આ નવા અન્ય જન સેવા કેન્દ્રનો લાભ લેવા માટે કલેકટર પ્રવિણા ડી .કે એ પ્રજાજનોને અનુરોધ કર્યો છે . કલેક્ટરએ આ જનસેવા કેન્દ્રની જાત મુલાકાત લઇને...
વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે

વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કલેકટર પ્રવીણા ડી.કે ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે તારીખ ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ યોજાનાર આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ હતી .મીડિયાકર્મીઓને સંબોધતા કલેકટર એ જણાવ્યું હતું કે,” વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે ભારત સરકારના ૭૫ આઇકોનિક સ્થળોમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ધોળાવીરા ખાતે કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્યમાં ૭૫ આઇકોનિક સ્થળો પર યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાત સ્થળોનો પણ તેમાં સમાવેશ થાય છે.જેમાં ૧. ધોળાવીરા ,૨. સફેદ રણ ધોરડો, ૩. લખપત ગુરુદ્વારા, ૪. આઈના મહેલ,૫. વિજય વિલાસ પ્લેસ-માંડવી,૬. માંડવી બીચ,૭. મુન્દ્રા પોર્ટનો સમાવેશ કરવામાં ...
ચોમાસુ માથે હોય ત્યારે ઘરમાં ગેસસગડીથી મોટી નિરાંત લાગે- લાભાર્થી નસીમબાનુ અબ્દુલકરીમ

ચોમાસુ માથે હોય ત્યારે ઘરમાં ગેસસગડીથી મોટી નિરાંત લાગે- લાભાર્થી નસીમબાનુ અબ્દુલકરીમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છના માંડવી ખાતે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ અંતર્ગત કુલ ૭૬૮ લાભાર્થીઓને ગેસચુલો આપવામાં આવ્યો છે. જે પૈકીના એક છે ૨૪વર્ષીય લાભાર્થી નસીમબાનુ અબ્દુલભાઇ કરીમ તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રિય રાજયમંત્રી કૈલાસભાઇ ચૌધરીએ તેમના પરીવારની જાત મુલકાત લઇ તેમની સાથે સંવાદ કર્યો હતો. આ સમયે તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ માથે ચોમાસુ હોય ત્યારે ઘરમાં ગેસનો ચૂલો મળે એટલે મોટી નિરાંત લાગે. નહિ તો લાકડાં ભેગા કરી રાખવાનાં અને ઘરમાં તો ધુમાડો ધુમાડો થઇ જતુ હતું. બહાર વરસાદ ને ઘરમાં ધુમાડો કંટાળો આવી જાય પણ ભલું થયો સરકારનું કે અમને ઉજ્જવલા ગેસ મળ્યો” નસીમબાનુએ કેન્દ્રિય રાજયમંત્રી સાથે વાર્તાલાપમાં જણાવ્યું હતું કે હવે મારી સના અને મોહીન માટે પણ સમય ફાળવી શકાશે. ઘરમાંય ધુમાડો નહી થાય મારા બચ્ચાઓને સારૂ લાગેશે. સરકાર દ્રારા વિનામૂલ્...
વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરીએ : જીલ્લા વહીવટી તંત્ર

વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરીએ : જીલ્લા વહીવટી તંત્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ હાલમાં વર્ષાઋતુમાં કચ્છ જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે હાલની ઋતુમાં લોકોને જાગૃતિના પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા રાહત નિયામકશ્રી, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ જીલ્લા વહીવટી તંત્ર તરફથી આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે. નિવાસી અધિક કલેકટર કચ્છ-ભુજ હનુમંતસિંહ જાડેજાએ અખબારી યાદીમાં વહીવટી તંત્ર તરફથી આ મુજબની સાવધાની રાખવાની વિગતો જનતાને જણાવી છે તેનું પાલન કરી સુરક્ષિત રહીએ જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શુ કરવું જોઈએ.  વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.  તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.  બારી-બારણા અને છતથી દુર રહેવું.  વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું.  ધાતુથી બનેલા ...