Sunday, February 15News That Matters

Author: Admin Admin

ઉપલેટામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા સંપન્ન : રજતતુલામાં પ્રાપ્ત ૧.૧૫ કરોડની ઘનરાશી સંસ્થાઓ જળસંગ્રહના કાર્યોમાં વાપરશે

ઉપલેટામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા સંપન્ન : રજતતુલામાં પ્રાપ્ત ૧.૧૫ કરોડની ઘનરાશી સંસ્થાઓ જળસંગ્રહના કાર્યોમાં વાપરશે

Health
હિન્દ ટીવી ગુજરાતી, ઉપલેટા જળ સંચય માટે રજતતુલા માત્ર મુખ્ય મંત્રીની નથી જનહિત માટે - પાણી માટે કાર્ય કરતા એક એક કાર્યકર્તાની છે જળ સંચયમાં જનભાગીદારીથી વરસાદના પાણીનું એક એક ટીપુ બચાવવુ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે જનહિત માટે પરિશ્રમથી પરિવર્તનની અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે હિમોગ્લોબિન તુલા-પાણી માટે રજતતુલા આ બધા ભાવ ગુજરાતની જનભાગીદારીને નવી દિશા આપી રહ્યા છે  પ્રાકૃતિક ખેતી થકી જમીન અને આપણા સૌનું-નવી પેઢીનું સ્વાસ્થ્ય સુધરશે - મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

Politics
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજી વિભાગમાં નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ.મશીનનુ લોકાર્પણ કર્યું હતું. બજરંગદાસ બાપા હોસ્પિટલમાં નવા સી.ટી. સ્કેન મશીનના લોકાર્પણથી આસપાસના વિસ્તારના નાગરિકોને રાહત દરે સ્વાસ્થ્ય સંબંધિત સારી સુવિધાઓ જેવી કે, સી.ટી. સ્કેન, ડિજિટલ સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે જેવી સુવિધાઓ ઘરઆંગણે મળી રહેશે અને તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવશે તેવી તેમણે વ્યક્ત કરી હતી. શ્રી બજરંગ દાસ આરોગ્ય ધામ, પાન વાડી ખાતે શરૂ થયેલ સી.ટી. સ્કેન, ડીઝીટલ સોનોગ્રાફી તથા ડિજિટલ એક્સ-રે, સિવિધાથી દર્દીઓએ હવે જે બહાર જવું પડતું હતું તે મુશ્કેલીઓનો અંત આવશે. ડો દર્શન શુક્લના માર્ગદર્શન હેઠળ ડો વિજય ભરોડીયા દ્વારા ચોક્કસ નિદાન હવે બનશે વધુ સરળ બનશે જેનો લાભ શહેર અને જિલ્...
સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે ખાનગી ગ્રામિણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો

સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે ખાનગી ગ્રામિણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં હવે ગ્રામવિકાસ અભ્યાસક્રમો સાથે સંશોધનો માટે સુંદર તક સાંપડી છે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની મંજૂરી મળી છે, જેમાં નવા સત્રથી જ તેનો પ્રારંભ થશે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા લોક વૈજ્ઞાનિક અભ્યાસુ અરુણભાઈ દવેના નેતૃત્વ સાથે સંસ્થા દ્વારા અહીં ખાનગી વિશ્વવિદ્યાલય માટે થયેલી કાર્યવાહીને સફળતા મળી છે, જેમાં આવતા સત્રથી જ પ્રાકૃતિક વાતાવરણ તેમજ પૂરતી સુવિધા સાથે અભ્યાસક્રમ શરૂ થઈ જશે. આમ પ્રતિષ્ઠિત 'લોકભારતી' હવે 'વિશ્વભારતી' બની છે. અહીં ભણેલો વિદ્યાર્થી હવે વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનશે. આ વિભાગની કાર્યવાહી પ્રક્રિયામાં રહેલ સંસ્થાના વિશાલ ભાદાણીએ જણાવ્યાં મુજબ સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની માન્યતા મળતાં વિદ્યાર્થીઓને વિવિધ માન્ય શાખાઓના અભ્યાસ માટે લોકભારતીમાં જ તક ઉપલબ્ધ થઈ છે. ...