Saturday, September 5News That Matters

Gujarat

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત પેમ્પલેટસ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશનું જાહેરનામું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત પેમ્પલેટસ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશનું જાહેરનામું

Gujarat
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે.ઉમેદવારો તથા તેમના ટેકેદારો તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો અગર તેમના કાર્યકરો દ્વારા જાહેર તથા ખાનગી મિલકત માલિકોની લેખિત પૂર્વ પરવાનગી લીધા વગર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોંટાડીને, સૂત્રો લખીને, નિશાનીઓ કે આકૃતિઓ, પક્ષના પ્રતિકો કે ઉમેદવારોને ફાળવેલા પ્રતિકો ચીતરીને વગેરે દ્વ...
ચૂંટણી દરમિયાન વાહનોના દુરઉપયોગ પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

ચૂંટણી દરમિયાન વાહનોના દુરઉપયોગ પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

Gujarat
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે. ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઈ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજુ કરવા આવે છે. જેના કારણે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતિ ઉભી થાય છે. આ સૂચિતિ નિવારવા અર્થે સ્થાયી સુ...

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

Gujarat
દાહોદ દાહોદ જિલ્લામાં મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા તેમજ સરઘસ નહી કાઢવા દેવા ઉપર પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિધ્ધ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા. ૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ એપ્રીલ-૨૦૨૬ દરમિયાન જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની ...
ડાંગ જિલ્લામાં “પોષણ સંગમ” કાર્યક્રમના અમલીકરણથી બાળકોના કુપોષણમાં ઘટાડો

ડાંગ જિલ્લામાં “પોષણ સંગમ” કાર્યક્રમના અમલીકરણથી બાળકોના કુપોષણમાં ઘટાડો

Gujarat
ડાંગ બાળકના જીવનમાં પ્રથમ ૧૦૦૦ દિવસ ખૂબ જ અગત્યના છે. અતિ ગંભીર કુપોષિત બાળકોની વહેલી ઓળખ અને સારવાર બાળકમાં તબીબી જટિલતાઓ પેદા થતી અટકાવવામાં મદદરૂપ થાય છે. આવા બાળકોને તબીબી સારવાર તથા દવા અને સૂક્ષ્મ પોષણ તત્વો સમુદાય સ્તરે ઉપલબ્ધ કરાવી બાળકોને કુપોષણ માંથી બહાર કાઢવા રાજ્ય સરકારશ્રીનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવા અભિગમ સાથે “પોષણ સંગમ” કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવેલ છે. C-MAM (સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ ૧૦ પગલાં આધારિત છે. જેમાં આરોગ્ય શાખા સાથે સંકલન કરી બાળકોનું સ્ક્રિનિંગ કરી અતિ ગંભીર કુપોષિત (SAM) અને મધ્યમ ગંભીર કુપોષિત (MAM) બાળકોને જરૂરિયાત મુજબ સંસ્થાકીય સ્તરે( CMTC,NRC) કે સમુદાય સ્તરે (આંગણવાડીમાં) સારવાર દેખરેખ રાખવામાં આવે છે. સમુદાય સ્તરે બાળકોનો આંગણવાડીમાં જ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ પૂરક પોષણ બાળકોને સમયસર મળે, યોજનાકીય તમામ લાભ મળે ...
ઓડ ખાતે ચૂંટણી તાલીમ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

ઓડ ખાતે ચૂંટણી તાલીમ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

Gujarat
આણંદ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઓડ સ્થિત ડી.એમ. પટેલ કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર (PR) અને પોલિંગ ઓફિસર (PO) માટે પ્રથમ તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ પર્વમાં ફરજ બજાવનાર કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ અને શંકરા આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ આરોગ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે તાલીમના પ્રથમ સત્રના અંતે, લાંબા સમય સુધી સ્ક્રીન વર્ક અને ફિલ્ડ ડ્યુટી કરતા ચૂંટણી કર્મચારીઓ માટે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા તાલીમ સ્થળ પર જ વિનામૂલ્યે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સુવિક્રમ તિવારી અને તેમની ટીમ દ્વારા સંચાલિત આ કેમ્પમાં અત્યાધુનિક સાધનો વડે કર્મચારીઓની આંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૬૯ કર્મચારી...
ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થતા કેરોસીનના મુળ ભાવમાં ફેરફાર બાબતે કલેકટર બોટાદનું હુકમનામું

ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થતા કેરોસીનના મુળ ભાવમાં ફેરફાર બાબતે કલેકટર બોટાદનું હુકમનામું

Gujarat
બોટાદ હાલમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં આવશ્યક ઘરેલું બળતણનો પુરવઠો સિનિશ્વિત કરવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતા રાજ્યને ૧૪૫૨ KL કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં નિયમિત PDS કેરોસીન ફાળવણી અમલમાં નથી, પરંતુ આ વિશેષ ફાળવણીનો ઉપયોગ ઘરેલું બળતણ માટે LPG ઉપરાંત અસરકારક સહયોગી તરીકે અને બળતણની જરૂરીયાત પૂરી કરવા માટે ફાળવવામાં આવે છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (Cooking) અને પ્રકાશ (Lighting) માટે કરવાનો રહેશે. રાજ્યની ઓઈલ કંપનીઓ IOCL, HPCL દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ સપ્લાય પોઈન્ટના કેરોસીનના જથ્થાની કિંમત Ex Depot Rate નક્કી કરવામાં આવેલ છે. ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ હેઠળ વિતરણ થતા કેરોસીનના વેચાણના મુળ ભાવમાં થયેલ ફેરફાર તથા GSTની અમલવારી અન્વયે સરકારશ્રીના સંદર્ભ-૩ના પત્રની સૂચના મુજબ વિવિધ ઓઈલ કં...
ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ ; કંટ્રોલરુમના નંબર જાહેર કરાયાં

ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ ; કંટ્રોલરુમના નંબર જાહેર કરાયાં

Gujarat
ગીર સોમનાથ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની આગેવાનીમાં તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ, હથિયારો, બેનર્સ-કટઆઉટ નિયમન, મતદાન મથક-મતગણતરી કેન્દ્ર અંતર્ગતની પ્રવૃત્તિઓ સહિત ચૂંટણી સંબંધિત ૧૩ જાહેરનામા અમલમાં મૂકવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે જિલ્લાકક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ આદર્શ આચારસંહિતાની ટીમની રચના કરી અને આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરએ સૂચના આપી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ જરુરી હોવાથી જિલ્લાક...
બોટાદ જિલ્લામાં જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

બોટાદ જિલ્લામાં જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
બોટાદ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ બોટાદ જિલ્લામાં આગામી તા.૦૪/૦૪/૨૦૨૬ના રોજ સવા૨ના ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક સુધી કુલ-૩૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે બોટાદ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૦૪/૦૪/૨૦૨૬ના રોજ સવા૨ના ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક કુલ-૩૭ પરીક્ષા કેન્દ્રો ખાતે તથા જિલ્લાના સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ) ખાતે પ્રતિબંધો રહેશે. જેમાં પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ-ફેક્સ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્...
આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા

આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા

Gujarat
આણંદ, આણંદ જિલ્લામાં આવેલા 08 તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા શિક્ષકો પૈકી 3300 જેટલા શિક્ષકો જી.પી. ફંડ નું એકાઉન્ટ ધરાવે છે અને શિક્ષકોને આપવામાં આવતા પગારમાંથી નિયમો અનુસાર જીપીએફની કપાત કરવામાં આવે છે. જીપીએફની કરવામાં આવેલ કપાત, વર્ષ દરમિયાન મળેલ વ્યાજ, વર્ષ દરમિયાન કરેલ ઉપાડ અને છેલ્લે જમા રહેતું બેલેન્સ આ પ્રકારની જીપીએફની સ્લીપ દર વર્ષે શિક્ષકોને આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષ પૂર્ણ થયાના બીજા જ દિવસે જીપીએફ નો હિસાબ અને તે પણ કોમ્પ્યુટરાઈઝ્ડ સ્લીપ શિક્ષકોના હાથમાં પહોંચી હોય તેવું પહેલી વાર બન્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થયું તેના બીજા જ દિવસે શિક્ષકોને કોમ્પ્યુટરરાઈઝ જીપીએફની સ્લીપ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના 3300 શિક્ષકો જીપીએફ ન...
આણંદ જિલ્લામાં આર.ટી.ઈ. (RTE) એક્ટ-૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશ મળશે

આણંદ જિલ્લામાં આર.ટી.ઈ. (RTE) એક્ટ-૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશ મળશે

Gujarat
આણંદ ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૬ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેજ બાળકો આ યોજનાના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. જે અંતર્ગત અનાથ બાળક, સંભાળ અને સરંક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજુર/સ્થળાંતરીત મજુરના બાળકો, મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ-૩૪ (૧)માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો, (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો, ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી અર્ધ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ...