Tuesday, February 17News That Matters

Gujarat

ભાવનગર જિલ્લાના રોજગારવાંચ્છુકો અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘર બેઠાં જ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ અનુબંધમ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ ઉપલબ્ધ રોજગારીની જગ્યાઓની માહિતી નોકરીદાતાઓ દ્વારા નોંધવામાં આવે છે. જેમાં ઉમેદવાર જાતે જ જેતે જગ્યા સામે લાયકાત અનુસાર એપ્લાય કરી શકે છે. તેમજ અનુબંધમ પોર્ટલમાં નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો રોજગાર સેતૂ કોલ સેન્ટર નં: ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ ઉપર ફોન કરી શકો છો. અન્યથા જરૂરી તમામ શૈક્ષણિક...

શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી શાળા ગૌરવ સન્માન થી સન્માનિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ હતા આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણીએ સમગ્ર શાળા પરિવાર, પરવડી ગામ, ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થી પણ પરેશકુમાર હિરાણી સન્માનિત થઈ ચુક્યા છે. ત્યારે પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શાળા પરિવાર દ્વારા આજે પરેશકુમાર હિરાણી ને શાળા ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા હતા. શાળાના બાળકોએ પણ શાળાના મદદનીશ શિક્ષક ને સન્માનિત કરાતા ખુશી ની લાગણી વ્ય...

કમોસમી વરસાદની આગાહીનાં પગલે આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે માર્ગદર્શિકા બહાર પડાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર નાયબ બાગાયત નિયામક, ભાવનગર દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે, હાલ કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાને લેતા આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા ઈયળ નો ઉપદ્રવ જણાયતો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતી ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે....

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન અશાન્ત: વાદળછાયું રહેવાનું અને છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલ...

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦:૦૦ કલાક થી ૬:૩૦ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ ફેક્સ/ સ્કેનર મશીનનાં ઉપયોગ પર તેમજ પરીક્ષા કેંન્દ્રની ૧...

 (૧) ભક્તિભુમી એપાર્ટમેન્ટ અને (૨) ભગીની નિવેદિતા ટાઉનશીપનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી  રાજકોટ તથા (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપ, રેલનગર, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આ...

રાજ્યકક્ષાના કલામહાકુંભમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલયમાં રાજ્યકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૧૫-૨૦ વર્ષના ગ્રુપમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની મકવાણા પ્રિયા સંજયભાઈએ લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગીર સોમનાથનું નામ રોશન કર્યુ છે. મોડેલ સ્કૂલ ઈણાજમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી તાંતીવેલા ગામના સામાન્ય મજૂરી કરતા પિતાની દીકરીની સફળતા પર શાળાના આચાર્ય અલ્પાબહેન તારપરાએ વિદ્યાર્થી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અજીતભાઈ ડોડિયા, વાછાણી સીમાબહેન તેમજ પરમાર ક્રિષ્નાબહેનને અભિનંદન પાઠવી ભવિષ્યમાં હજુ પણ આ શાળા...

પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ભાવનગર કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ, બહુલક્ષી હોલ, નાગબાઈ માતાનું નવીનીકરણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચેકડેમ રીપેરીંગ જેવા અનેક વિકાસ કર્યોની પ્રગતિ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે ધારાસભ્ય સર્વે ...

તૃણધાન્ય પાકોથી વધ્યો કાજરડીના ખેડૂતનો વૈભવ, મેળવે છે માર્કેટ કરતાં પણ વધુ ભાવ

Gujarat
આંતરરાષ્ટ્રીય મિલેટ યર-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                પ્રકૃતિની સંભાળ સાથે જ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આજના યુગની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવમાંથી ઉગારવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના કાજરડી ગામના ચારણીયા ભાયાભાઈ રામભાઈ નામના ખેડૂત વિવિધ સરકારી સહાય દ્વારા પ્રાકૃતિક ખેતી થકી તૃણધાન્ય પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી ઉત્તમ નફો મેળવી રહ્યાં છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતાં જીવામૃત અને ઘનજીવામૃતની ઉપયોગીતા ઉપરાંત બીજામૃત, આચ્છાદન અને વાપ્સાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આ તમામ પાસાઓની બારીકાઈથી જાણકારી મેળવી ભાયા...

પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ, બહુલક્ષી હોલ, નાગબાઈ માતાનું નવીનીકરણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચેકડેમ રીપેરીંગ જેવા અનેક વિકાસ કર્યોની પ્રગતિ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે ધારાસભ્ય સર્વે...