Thursday, May 7News That Matters

ગાંધીનગર: મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં આદિવાસી જમીન હકો અંગે મહત્વપૂર્ણ ચર્ચા

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર

ગાંધીનગરના અંબા ટાઉનશીપ ખાતે આયોજિત ચિંતન શિબિરમાં દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ આદિવાસી વિસ્તારોના મહેસૂલી પ્રશ્નો અંગે અસરકારક પ્રેઝન્ટેશન રજૂ કર્યું.

મુખ્ય અંશો:

✅ કલમ 73-A ની અમલવારીમાં સરળીકરણની જરૂરિયાત.

✅ આદિવાસી ખેડૂતોના આર્થિક વિકાસ માટે મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવી.

✅ વચેટિયાઓનો પ્રભાવ ઘટાડવા અને NA પ્રક્રિયામાં સુધારાના સૂચનો.

✅ બદલાતા સમય મુજબ દર 10 વર્ષે જમીન કાયદાઓનું રિવ્યુ કરવાની દરખાસ્ત.

વહીવટી ગૂંચવણો દૂર કરી આદિવાસી સમાજનો વિકાસ ઝડપી બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *