Tuesday, April 14News That Matters

Gujarat

વઘઇ ખાતે યોજાયો કૃષિ મેળો અને “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ

વઘઇ ખાતે યોજાયો કૃષિ મેળો અને “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, સુરત પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાના ખેડૂતોને મળ્યુ અમુલ્ય માર્ગદર્શન, યોજનાકિય જાણકારી પણ અપાઈ ખેતીપ્રધાન દેશ હોવાને નાતે, ખેતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓનુ અદકેરૂ મહત્વ છે. ત્યારે તાજેતરમા જ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રૂબરૂ મુલાકાત વેળા, વડાપ્રધાનએ દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાની ખેરખબર પૂછીને, ડાંગની પ્રાકૃતિક ખેતીની તેમની પાસેથી સૂક્ષ્મ માહિતી મેળવી હતી. તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા પ્રમુખએ પ્રજાજનોની સ્વાસ્થ્ય ઉપર થઈ રહેલી વિપરીત અસરો, નવી નવી માંદગીઓ, અને ઘટતા જતા સરેરાશ આયુષ્યને જોતા, દરેક પ્રજાજનોને પ્રાકૃતિક ધનધાન્ય મળે તે જરૂરી છે, તેમ જણાવ્યુ હતુ. પ્રમુખએ ઝેરમુક્ત ખેતી તરફ વળવા ડાંગના ખેડૂતોને હાંકલ કરતા, વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેતીની જમીન, ખેત ઉત્પાદન સુધારવાનો સમ...
એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી - સુરત સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગ અને સંસદીય કાર્ય કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષીએ ગઈકાલે સાંજે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી શિશ નમાવી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મંત્રી પ્રહલાદભાઈ જોષીએ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે આવેલા નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું. મંત્રીની મુલાકાત દરમ્યાન નાયબ કલેકટર શિવમ બારીયાએ તેઓનું નર્મદા ઘાટ ખાતે સ્વાગત કર્યું હતું અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે નર્મદા ઘાટ, મહાઆરતી અને કોરિડોર વિશે જાણકારી પુરી પાડી હતી. આ વેળાએ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, વિક્રમભાઈ તડવી, ...
કાલાવડ નગરપાલિકાની ઘોર બેદરકારી

કાલાવડ નગરપાલિકાની ઘોર બેદરકારી

Gujarat
ફાયર ટેન્કર દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ને ખુશ કરવા રોડ ધોવડાવ્યા !!!! હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા હર હંમેશ વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે ત્યાં આજરોજ વધુ એક અતિ ભયાનક કિસ્સો સામે આવવા પામ્યો છે. કાલાવડ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા ફાયર ટેન્કરનો દુરુઉપીયોગ કરી એક નાના પુલના ઉદ્ઘાટન માટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઉદ્ઘાટન કરવા આવવાના હોય અને આ મંત્રીને ખુશ કરવા માટે નગરપાલિકા કર્મીઓ દ્વારા લોકોના જીવ ની પરવા કર્યા વગર ફાયર ટેન્કર ને રસ્તાઓ ધોવા માટે ઉપયોગ કરતાં કાલાવડના લોકોમાં ભારે રોષ ફેલાવવા પામ્યો હતો કાલાવડ નગરપાલિકાની સામે આવેલ અને કુંભનાથ પરા ને જોડતો પુલ થોડા મહિનાઓ અગાઉ અતિભારે વરસાદને પગલે દુરસ્ત થવા પામ્યો હતો અને નગરપાલિકા દ્વારા નવા પુલનું કામ ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવ્યો હતો અને આજરોજ આ નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અને કાલાવડન...
શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

Gujarat
અંધત્વ નિવારણ સોસાયટીના સહકારથી ૪૩૬ મો પ્રભુકૃપા નેત્ર યજ્ઞ યોજાયો હિન્દ ટીવી - ગુજરાત,              જે લોકોની આંખ જતી રહે છે. તેમના માટે જગત અંધકારમય બની જાય છે. કારણ કે, આવાં લોકો પોતાની રીતે કાર્ય કરી શકતાં નથી. પોતાના કાર્ય માટે બીજાના પર નિર્ભર રહેવું પડે છે. આવાં લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાં માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે નેત્ર કેમ્પ યોજીને તેઓ ફરીથી તેમની આંખે જોતાં થાય તેવાં વિવિધ નિઃશૂલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવે છે. આવાં જ એક ઉપક્રમના ભાગરૂપે ભાવનગરનાં સ્વ.ઇન્દુકાંતા ગુણવંતરાય પારેખની સ્મૃતિમાં યોગેન્દ્રભાઈ કાંતિલાલ શાહના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં ૪૩૬ મો નેત્રયજ્ઞ યોજાયો હતો તેમજ સ્વ. વડીલોની સ્મૃતિમાં ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટનાં સૌજન્યથી ૪૩૭ મો નેત્રયજ્ઞ તા. ૨૨ એપ્રિલના રોજ શિશુવિહારના પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથ...
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કીલોવોટની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કીલોવોટની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ            ઇણાજ ખાતેના ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કિલોવોટની સોલાર સિસ્ટમનું રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ લોકાર્પણ કર્યું હતુ. આ તકે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  ...

ભાવનગર જીલ્લામાં રહેતા દિવ્યાંગ ખેલાડી માટે સ્પે.ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં ઉપક્રમે ભાવનગર જીલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, બ્લાઈન્ડ, ડેફ તથા સેરેબલ પાલ્સી એમ પાંચ કેટેગરીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ઓ.એચ.(ડેફ)ને એથ્લેટીક્સ તા.૨૦/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, ઓ.એચ. ક્રિકેટને તા.૨૨/૦૪/૨૦૨૨ નાં રોજ પોલીસ પેડક ગ્રાઉન્ડ, યુનિવર્સીટી, ભાવનગર ખાતે, એમ.આર. એથ્લેટીક્સ તા.૨૫/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, માનસિક ક્ષતિગ્રસ્ત વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, બોચી તા.૨૬/૦૪/૨૦૨૨ નાં રોજ મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી ભાવનગર યુનિવર્સીટી ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે તથા બ્લાઈન્ડ ક્રિકેટ, એથ્લેટીક્સ તા.૨૭/૦૪/૨૦૨૨...
ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડનં.૩, ૪, ૮ અને ૧૧ માટેન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડનં.૩, ૪, ૮ અને ૧૧ માટેન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            ભરૂચ નગરપાલિકા કક્ષાના વોર્ડ નં.૩, ૪, ૮ અને ૧૧ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો .આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશભાઇ સુથારવાલા, નગરપાલિકાના ચીફ ઓફીસર દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજથી આઠમા તબકકાના સેવાસેતુના કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા સરકાર પ્રજાને ધ્વાર એ અભિગમ સાથે કાર્યક્રમનું સુદઢ આયોજન જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. આઠમા તબકકા સેવા સેતુના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમ...
ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રવેશ લીધેલ પહેલી બેચની વિધાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ પાઠવી. ભરૂચના મધ્યભાગમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાશ્રમ સંસ્થાની સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રવેશ લીધેલ પહેલી બેચની ૩૦ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ આપી હતી. આ વેળાએ સેવાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોકટર્સ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા....
સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ‘ગાંધી સ્મારક પ્રોજેકટ’નું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી

સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ‘ગાંધી સ્મારક પ્રોજેકટ’નું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            ગુજરાત પ્રવાસન નિગમ લિ.દ્વારા સુરતના ભીમરાડ ગામ ખાતે રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનારા ‘ગાંધી સ્મારક’નું માર્ગ અને મકાન તથા પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ્દહસ્તે ભુમિપુજન સંપન્ન થયું હતું. ભીમરાડગામની ભુમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતાં મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૩૦માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો જેને નાબુદ કરવા માટે ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ થી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાની પૂર્ણાહુતિ ૬ એપ્રિલના રોજ થઈ હતી. દાંડીથી પરત ફરી ૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ પુજ્ય બાપુ સહિત અન્ય સત્યાગ્રહીઓએ ભીમરાડ ગામે આવી સભા સંબોધી હતી. પૂજય બાપુને સાંભળવા માટે આસપાસના વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. બાપુએ સંબોધેલી ઐતિહાસિક સભાને આજના દિવસે ૯૨ વર્ષ પુર્ણ થયા છે. ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને સદ...
સુરત શહેર પોલીસની અભિનવ પહેલ: પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ: પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતિઓને ભવિષ્ય ધડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવીએ લોકાર્પણ કર્યું હતું. પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહતદરે મળી રહેશે. આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-...