Thursday, July 23News That Matters

તા. 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ; ચકલીઓના કિલકિલાટને જીવંત રાખતું મહાઅભિયાન ‘વિહંગનો વિસામો’…

અરવલ્લીની ગિરિમાળાઓમાં બામણા ગામમાં ‘વિહંગનો વિસામો’ અભિયાન 365 દિવસ અવિરતપણે ચાલે છે; ‘પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ’ સૂત્રને સાકાર કરતાં ઈન્દુબેનની સંસ્થા દ્વારા ચાલતા આ અભિયાન હેઠળ 9700થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા, ચણપાત્રનું વિતરણ કરાયું છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *